Compartir
Balikaon Ki Manbhavan Kahaniyan in Gujarati (બાલિકાઓ ની મનભાવĐ (en Gujarati)
Manu, Prakash (Autor)
·
Diamond Pocket Books Pvt Ltd
· Tapa Blanda
Balikaon Ki Manbhavan Kahaniyan in Gujarati (બાલિકાઓ ની મનભાવĐ (en Gujarati) - Manu, Prakash
Libro Nuevo
Importado
Envío: 11 a 15 días háb.
$ 61.690$ 30.850
Costos de importación incluídos en el precio ✅
Reseña del libro "Balikaon Ki Manbhavan Kahaniyan in Gujarati (બાલિકાઓ ની મનભાવĐ (en Gujarati)"
સુપ્રસિદ્ધ સાહિત્યકાર, સંપાદક અને બાળકોના પ્રિય લેખક. મૂળ નામ ચંદ્રપ્રકાશ વિગ.જન્મ ૧૨ મે, ૧૯૫૦, શિકોહાબાદ, ઉત્તર પ્રદેશમાં.શિક્ષણ આગરા કૉલેજ, આગરાથી ભૌતિક વિજ્ઞાનમાં એમ.એસ-સી. (૧૯૭૩). પછા સાહિત્ય તરફ રુચિના કારણે જીવનના બધા તાણાં-વાણાં જ બદલાઈ ગયા. પૂરું જીવન લખવા-વાંચવા માટે સમર્પિત કરવાનો નિશ્ચય. લગભગ અઢી દશકો સુધી બાળકોની લોકપ્રિય પત્રિકા 'નંદન'ના સંપાદન સાથે જોડાયેલા રહ્યા. હવે સ્વતંત્ર લેખન. પ્રસિદ્ધ સાહિત્યકારોના સંસ્મરણ, આત્મકથા તથા બાળ સાહિત્ય સાથે જોડાયેલી કેટલીય મોટી યોજનાઓ પર કામ કરી રહ્યા છે.મનુજીના 'યહ જો દિલ્લી હૈ, ' 'કથા સર્કસ' અને 'પાપા કે જાને કે બાદ' ઉપન્યાસ ખૂબ ચર્ચિત થયા. 'અંકલ કો વિશ નહીં કરોગે', 'અરુંધતી ઉદાસ હૈ', 'મિસેજ મજૂમદાર', '૨૧ શ્રેષ્ઠ વાર્તાઓ', 'તુમ યાદ આઓગે લીલારામ' અને 'પ્રકાશ મનુની લોકપ્રિય વાર્તાઓ' સહિત લગભગ દોઢ ડઝન સંગ્રહ. 'એક ઔર પ્રાર્થના' અને 'છૂટતા હુઆ ઘર' કવિતા સંકલનને ખૂબ આવકારવામાં આવ્યા. 'મેરી આત્મકથા રાસ્તે ઔર પગડંડિયાં', 'મૈં મનુ', 'યાદેં ઘર-આંગન કી' તથા 'મૈં ઔર મેરી જીવન કહાની'માં લેખક હોવાની રોમાંચક કથા.બાળ સાહિત્યનો પર્યાય કહેવામાં આવતા પ્રકાશ મનુજીની બાળકો માટે વિભિન્ન વિધાઓની ૧૫૦થી વધા
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
- 0% (0)
Todos los libros de nuestro catálogo son Originales.
El libro está escrito en Gujarati.
La encuadernación de esta edición es Tapa Blanda.
✓ Producto agregado correctamente al carro, Ir a Pagar.